પોસ્ટ્સ

મે, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Narasimha Jayanti

છબી
  નરસિંહ ભગવાન              ભક્તના મનોરથ પૂર્ણ કરનાર એવા ભગવાન નરસિંહ ના પ્રાગટ્ય ની મંગળ બધાઇ. જય જય શ્રીનરસિંહ હરિ || યહ જગદીશ ભક્તભય મોચન ખંભ ફારી પ્રગટે કરુણા કરી || ૧ || હિરણ્યકશિપુકો નખન બિદાર્યો તિલક દિયો પ્રહલાદ અભયશિર || પરમાનંદદાસ કો ઠાકુર નામ લેત સબ પાપ જાત જર || ૨ ||       હિન્દુ પંચાંગ અનુસાર , નરસિંહ જયંતિનો ઉત્સવ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ચૌદશ તિથી પર ઉજવવામાં આવે છે. પુરાણોમાં જણાવેલ કથાઓ મુજબ આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુએ ભક્ત પ્રહલાદ ની રક્ષા માટે નરસિંહ રૂપમાં અવતાર લીધો હતો.       ભગવાન નરસિંહના પ્રાગટ્યની કથા અનુસાર તેમના ભાઈના મૃત્યુનો બદલો લેવા રાક્ષસ રાજા હિરણ્યકશિપુ એ સખત તપશ્ચર્યા કરીને બ્રહ્માજી પાસે અમર બનવાનું વરદાન માંગ્યું. બ્રહ્માજીએ કહ્યું કે પૃથ્વીનો લય થાય ત્યારે મારો પણ નાશ થાઇ જય છે અને કહ્યું બીજું કાઇ માંગ. હિરણ્યકશિપુએ માંગ્યું : હું દિવસે ન મરું , રાત્રે ન મરું. ઘરની અંદર ન મરું , બહાર ન મરું , મનુષ્યથી ન મરું , પશુંથી ન મરું , અસ્ત્રથી ન મરું , શસ્ત્રથી ન મરું. બારેય મહિનામાં ન મરું. આકાશ પર ન મરું , જમીન પર ન મરું. બ્રહ્મા

84 Bethakji of Shree Mahaprabhuji (Part-4)

છબી
  ૩૭ મી બેઠક શ્રીપન્નાનૃસિંહજીમાં      આ સ્થાન આંધ્રપ્રદેશ માં આવેલું છે. ભગવાનનૃસિંહ નું મંદિર મંગળગિરિ પર્વતની ટોચ પર સ્થિતછે.       એકવાર શ્રીમહાપ્રભુજી એક ઝાડ નીચે બેઠા હતા. ત્યારે ભગવાન નૃસિંહ તેમની સમક્ષ હાજર થયા. શ્રીમહાપ્રભુજી ઊભા થયા અને તેમને માન આપતા કહ્યું કે , તમે અહીં આવવાનો શ્રમ શા માટે લીધો ? હું તમને મળવા આવવાનો જ હતો. પ્રભુએ જવાબ આપ્યો , તમે આ પૃથ્વી પર જીવોના ઉત્થાન અને પવિત્ર સ્થળોને પવિત્ર બનાવવા માટે પ્રગટ થયા છો.       શ્રીમહાપ્રભુજીએ કૃષ્ણદાસને ખાંડ અને ગુલાબજળમાં કેળા તૈયાર કરવા કહ્યું. આ પન્નો ભગવાન નૃસિંહને ધરાવવામાં આવ્યો. જ્યારે નૃસિંહે રાક્ષસ હિરણકશિપુનો વધ કર્યો , ત્યારે તે ખૂબ થાકી ગયા હતાં. કેળા અને ખાંડ ઉર્જા આપે છે. ભગવાનને પણ પન્નો પ્રિય હોવાથી અહીંનું નામ પન્નાનૃસિંહ પડ્યું.       શ્રીમહાપ્રભુજીએ અહીં શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું અને ભગવાન નૃસિંહ દરરોજ સાંભળવા આવતા. આ બેઠકજી અપ્રગટ (ગુપ્ત બેઠકજી) છે.   ૩૮મી શ્રીલક્ષ્મણબાલાજીમાં    શ્રીમહાપ્રભુજીના બેઠકજી  આંધ્રપ્રદેશ ના તિરુપતિ બાલાજી ના પ્રખ્યાત મંદિરની નજીક આવેલા છે. આ મંદિર માથું

"MAHAPRABHUJI " movie review

છબી
જગતગુરુ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની ખૂબ ખૂબ બધાઈ        શ્રી મહાપ્રભુજી ના ૫૪૫ માં પ્રાગટ્ય દિવસે જ પુષ્ટિમાર્ગના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રીવલ્લભના જીવન ચરિત્ર વિશેની આંતરરાષ્ટ્રીય   ફીલ્મ રજૂ કરવામાં આવી. આજની યુવા પેઢી જ્યારે બધુ જ ઓનલાઇન કરવા તરફ વળી છે ત્યારે પુષ્ટિમાર્ગના સ્થાપક જગતગુરુ શ્રીમહાપ્રભુજીની બાયોગ્રાફિ માંથી પુષ્ટિમાર્ગનું મહત્વ બહુ જ સારી રીતે જાણી શકાઈ છે. આજની યુવા પેઢીને પુસ્તકો વાંચવા ઓછા ગમે છે ત્યારે બધા જ આ ફીલ્મ જોઈને શ્રીમહાપ્રભુજીના ચરિત્રને જાણી શકે છે. ફકત યુવા પેઢી જ નહી પરંતુ બધા જ વૈષ્ણવોને   આ ફિલ્મ એક અલૌકિક અનુભવ કરાવે છે , કારણ કે આ ફિલ્મમાં મહાપ્રભુજીના ચરિત્ર વિશે , એમના સિદ્ધાંતો , એમના કાર્યોના અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના મૂળભૂત મુદાઓને બખૂબી દર્શાવ્યું છે.       મહાપ્રભુજીના ચરિત્ર પર કેન્દ્રિત ફિલ્મમાં દર્શાવેલા location અને characters આપણેને ૫૦૦ વર્ષ પહેલાં બનેલા અલૌકિક પ્રસંગોનો જીવંત અનુભવ કરાવે છે જે અત્યાર સુધી આપણે પુસ્તકમાંથી વાંચીને કલ્પના જ કરી છે. ફિલ્મમાં દર્શાવેલા એક પ્રસંગ કે જેમાં શ્રીનાથજી અને શ્રીમહાપ્રભુજીનું પ્રથમ મિ

જગતગુરુ શ્રી મહાપ્રભુજી ના પ્રાગટ્ય ની ખૂબ ખૂબ બધાઈ

છબી
अखण्ड 🚩 भूमंडलाचार्य जगदगुरु श्री विष्णुस्वामी सम्प्रदायाचार्य शुद्धाद्वैत ब्रह्मवाद निर्गुण पुष्टिभक्ति मार्ग प्रवर्तक अनंत श्री विभूषित वैष्णवाचार्य श्री भगवदवदनानलावतार श्री मद वल्लभाचार्यजी महाप्रभु के प्राकट्य महोत्सव की बहुत बहुत बधाई । વધુ વાંચો: મહાપ્રભુજી ના જીવન ચરિત્ર પર બનેલી ફિલ્મ  ના રિવ્યૂ