પોસ્ટ્સ

shodas granth લેબલવાળી પોસ્ટ્સ બતાવી રહ્યાં છે

Balbodh with meaning

नत्वा हरिं सदानन्दं सर्व सिद्धान्त संग्रहम । बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम ॥ १ ॥      સદા આનંદ-સ્વરૂપ શ્રીહરિને નમન કરીને , (ધર્મમાં નવો પ્રવેશ કરનારાં) બાળકને સારી રીતે જ્ઞાન થાય તે માટે , સર્વ સિદ્ધાંતોનો સાર , હું સર્વ પ્રમાણોથી નિશ્ચયપૂર્વક કહું છું. धर्मार्थकाममोक्षाख्यास्च त्वारो s र्था मनीषिणाम । जीवेश्वर विचारेण द्विधा ते हि निरूपिताः ॥ २ ॥      ધર્મ , અર્થ , કામ અને મોક્ષ આ બુદ્ધિમાન મનુષ્યોના ચાર પુરૂષર્થો કહ્યા છે. તે જીવ અને ઈશ્વર બે પ્રકારે વિચારાયા છે. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुता । लौकिकाऋषिभिः प्रोक्ताअं स्तथैवैश्वरशिक्षया ॥ ३ ॥        યજ્ઞાદિ સાધ્ય કરવા માટે ઘી વગેરે સાધનોથી યુક્ત એવા ઈશ્વર વિચારિત પુરુષાર્થો વેદમાં કહેલા છે , તેમ જે ઈશ્વરની પ્રેરણાથી ઋષિઓએ એટલે કે જીવે વિચારેલા લૌકિક પુરુષાર્થો સ્મૃતિઓમાં કહેલા છે. लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्या यतः स्थिता :। धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि च क्रमात ॥ ४ ॥ त्रिवर्ग साधका नीति न तन्न...

All about Yamunashtakam

છબી
  ગ્રંથરચના       શ્રીમહાપ્રભુજી ચૌદ વર્ષની વયે પહેલી વખત ગોકુળ પધાર્યા. શ્રીયમુનાજીના કિનારે તેમને શ્રીયમુનાજીના જળ સ્વરૂપે દર્શન થયા. તેઓ પુરાણોમાં બતાવેલા શ્રીયમુનાજીના માહાત્મ્યને પણ સારી રીતે જાણતા હતા. તેમણે પૃથ્વી છંદમાં શ્રીયમુનાષ્ટક રચીને શ્રીયમુનાજીની સ્તુતિ કરી. સવંત ૧૫૪૯ના શ્રાવણ સુદ ત્રીજ(ઠકુરાની ત્રીજ)ના રોજ શ્રીયમુનાષ્ટકની રચના ગોકુળમાં કરી. શ્રીયમુના સ્વરૂપ:-       શ્રીયમુનાજીના ત્રણ સ્વરૂપ – આધિદૈવિક , આધ્યાત્મિક અને આધિભૌતિક. આદિદૈવિક સ્વરૂપ એટલે શ્રીપ્રભુના શ્રીસ્વામીનિજીનું સ્વરૂપ , જે સ્વરૂપના દર્શન આપણે ચિત્રમાં કરીએ છીએ. આધિભૌતિક સ્વરૂપ એટલે નદીરૂપે વહેતું જળ સ્વરૂપ , જેના દર્શન આપણી આંખોથી થાય છે. આધ્યાત્મિક સ્વરૂપ એટલે એમનું શક્તિ-સામર્થ્ય સ્વરૂપ , તેનો અનુભવ થાય. તે આંખોથી ન દેખાય. શ્રીપ્રભુની મુખ્ય બાર શક્તિઓ , તેમાંય મુખ્ય બે - આલ્હાદિની શક્તિ અને કૃપાશક્તિ. આલ્હાદિની શક્તિ શ્રીરાધાજી અને કૃપાશક્તિ શ્રીયમુનાજી , શ્રીયમુનાજીનાં આ ત્રણ સ્વરૂપોનો પરિચય શ્રીમહાપ્રભુજી શ્રીયમુનાષ્ટકમાં કરાવે છે. ...