પોસ્ટ્સ

માર્ચ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

84 Bethakji of Shree Mahaprabhuji (Part-1)

છબી
·        પ્રથમ બેઠક શ્રીગોકુલમાં શ્રીગોવિંદઘાટ   પ્રથમ બેઠક યમુના નદીના કાંઠે ગોવિંદઘાટ પર છોકરના ઝાડ નીચે છે. તેમની પ્રથમ યાત્રા દરમિયાન અહીં દામોદરદાસ હરસાનીજીને સવાલ પૂછ્યો હતો: “દમલા આ ગોવિંદઘાટ છે કે ઠકુરાની ઘાટ” ? તે જ ક્ષણે દૈવી આભૂષણોથી શણગારેલી એક સુંદર યુવતી દેખાઈ અને બોલી , “આ ગોવિંદ ઘાટ છે , ઠકુરાની ઘાટ તમારી જમણી તરફ છે.” આ દિવ્ય સ્ત્રી શ્રીયમુનાજી હતા. શ્રીયમુનાજીને જોતાં જ શ્રીવલ્લભે તેમની પ્રશંસામાં યમુનાષ્ટક ગાયું. અહીં શ્રીનાથજી (ભગવાન શ્રીકૃષ્ણ) શ્રીમહાપ્રભુજીની સમક્ષ હજાર થયા અને તેમણે બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો. શ્રીમહાપ્રભુજીએ ત્યારબાદ શ્રીનાથજીને ધોતી , ઉપરણા અને પવિત્રું ધરાવ્યું. બીજા દિવસે શ્રીદામોદરદાસ હરસાનીજીને પ્રથમ બ્રહ્મસંબંધ મંત્ર શ્રીમહાપ્રભુજીએ આપ્યો. તે પુષ્ટિમાર્ગમાં પ્રથમ વૈષ્ણવ થયા. બેઠકનું સરનામું: ગોવિંદઘાટ પાસે , ગોકુળ-૨૮૧૩૦૩ જિ. મથુરા , ઉત્તરપ્રદેશ. ગામ-ગોકુલ સંપર્ક : સુરેશભાઈ મુખિયાજી – ૦૯૩૫૮૭૦૬૧૭૬ , અમિતભાઈ મુખિયાજી – ૦૯૬૭૫૬૧૩૫૩૨ ·               બીજી બેઠક બડી બેઠક શ્રીમહાપ્રભુજી અહીં ભોજન લેતા અને દિવ્ય પ્રવચનો આપતા. શ્રીનાથજીએ

Guidelines For Bethakji (Part-2)

v    શ્રીમહાપ્રભુજીના શ્રીઅંગની સેવા કેવી રીતે કરીશું ? સામગ્રી સિદ્ધ કર્યા પછી મુખિયાજીની આજ્ઞા લઈને , હાથ ખાસા કરીને , શ્રીમહાપ્રભુજીના શ્રીઅંગની સેવા માટે આપશ્રીના નિજમંદિર પાસે શ્રદ્ધાપૂર્વક જવું જોઈએ. શ્રીમહાપ્રભુજીને સૌ પ્રથમ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી , બે હાથ જોડી દીનતાપૂર્વક સેવા આંગીકર કરવા માટે વિનંતી કરી , હાથ ખાસા કરવા જોઈએ. સેવામાં જેટલી વખત હાથ જોડીને પ્રણામ કરીએ કે દંડવત કરીએ તેટલીવાર હાથ ખાસા કરવા જોઈએ.જો વૈષ્ણવનો મોટો સમૂહ હોય તો મનોરથી વૈષ્ણવો બધી સેવા કરે ત્યારે બીજા વૈષ્ણવોએ પોતાનો હાથ , પોતાની આગળ ઊભેલા કે બેઠેલા વૈષ્ણવોના જમણા ખભે મૂકવો જોઈએ અને પોતે જ આ સર્વ સેવાનો આનંદ લઈ રહ્યા છે તેવી મનમાં ભાવના કરવી જોઈએ.   હાથ અડાડવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે , કોઈક વ્યક્તિને વીજળીનો કરંટ લાગ્યો હોય અને તેને આપણે સ્પર્શ કરીયે તો આપણને પણ કરંટ લાગે છે અને આપણને બીજો સ્પર્શ કરે તો તેને પણ કરંટ લાગે છે . તેવી જ રીતે વૈષ્ણવ સેવા કરતા હોય તેમના શરીરને ભાવપૂર્વક સ્પર્શ કરવાથી સેવાની ભાવના આપણા હૃદયને પણ સ્પર્શે છે. તેમની સેવામાં એકાગ્ર થયેલી ચિતવૃતિનો પ્રવાહ સ્પર્શથ

Guidelines For Bethakji (Part-1)

      શ્રીમહાપ્રભુજી , શ્રીગુસાંઇજી , શ્રીગિરિધરજી , શ્રીગોકુલનાથજી , શ્રીહરિરાયજી આદિનાં બેઠકજી મળીને મુખ્યત્વે ૧૪૨ બેઠકજીનાં દિવ્ય ચરિત્રો આપણને પ્રાપ્ત થઈ છે .     શ્રીબેઠકજી અને શ્રીગાદીજી એ બંનેમાં મૂળભૂત તફાવત છે. આપણે દર્શન કરવા જઈએ છીયે , ત્યાં બેઠકજીના નામે લગભગ બધાં સ્થાનોએ ગાદીજી બિરાજતાં હોય છે. જ્યાં શ્રીમહાપ્રભુજી કે તેમના વંશજે શ્રીમદભાગવત અથવા વેદ અથવા ગીતા કે રામાયણનું પારાયણ કર્યું હોય , તે સ્થાનને બેઠકજી કહેવામાં આવે છે. જ્યાં આ પ્રકારે પારાયણ ન કરવામાં આવ્યું હોય , પરંતુતે સ્થાન ઉપર તેઓ બિરાજ્યા હોય અગર તો તેમને ભાવનાથી પધરાવવામાં આવેલા હોય તેવા સ્થાને ગાદીજી કહેવામાં આવે છે. v બેઠક-ચરિત્રો સમજવાં શા માટે જરૂરી છે ?             જ્યારે આપણે બેઠક-યાત્રા કરવા જઈએ છીએ , ત્યારે તે સ્થાનના માહાત્મ્ય-જ્ઞાનનો જો આપણને પૂર્વ-પરિચય હોય તો તે સ્થાનમાં એકાંતમાં ધ્યાનપૂર્વક બેસતાં અને તે સ્થાનના ચરિત્રનું સ્મરણ કરતાં શ્રીમહાપ્રભુજી ત્યાં બિરાજેલા તે સમયની દિવ્ય લીલાની આપણને અનુભૂતિ થાય છે અને તેથી અલૌકિક આનંદ આવે છે , માટે જે જે બેઠકે જવાનું થાય તે તે બેઠકનું ચરિત્ર