પોસ્ટ્સ

જાન્યુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

NIDHI SWARUP In pushtimarg

છબી
         પુષ્ટિમાર્ગમાં , આપણી પાસે ભગવાનના સાત મુખ્ય સ્વરૂપોની રજૂઆત છે. કેટલાક સ્વરૂપોના નામ જુદા છે પરંતુ તેમના સ્વરૂપો સમાન છે. શ્રીનાથજી પર્વતની ઉપર ઉભા છે.   નવનીતપ્રિયાજી , બાલકૃષ્ણજી , મુકુંદરાયજી એ એક હાથે માખણના દડાવાળા બધા જ બાળક સ્વરૂપો છે.   મથુરાધીશ ,  દ્વારકાધીશ અને કલ્યાણરાયજી વિષ્ણુ સ્વરૂપની વિવિધતા છે , ચાર હાથ અને ચાર  ‘ આયુધ ’.  ગોકુળચંદ્રમાજી અને મદનમોહનજી બંને કૃષ્ણના વાંસળી વગાડતા સ્વરૂપ છે. વિઠ્ઠલનાથજી એ દક્ષિણ ભારતનો એક પ્રખ્યાત સ્વરૂપ છે.   ગોકુળનાથજી એ ચાર હાથે વાંસળી વગાડતું કૃષ્ણનું સ્વરૂપ છે.   નટવરલાલજી હાથમાં ખાદ્ય પદાર્થ લઈને નૃત્ય કરે છે એવું કૃષ્ણનું સ્વરૂપ છે.             પુષ્ટિમાર્ગમાં જે સ્વરૂપને આપણે પૂજીએ છીએ તેને  ‘ નિધિ ’  કહે છે. નિધિનો અર્થ મહાસાગર અથવા અક્ષયપાત્ર થાય છે.       શ્રીવલ્લભ અને શ્રીગુસાંઈજીના કુટુંબ દ્વારા પૂજાયેલા સ્વરૂપો તેમના નિધિ તરીકે ઓળખાઈ છે. ગુસાંઈજીના સાત પુત્રોને આપવામાં આવેલા આ સ્વરૂપોને નવ- નિધિ તરીકે ઓળખવામાં આવે છે. તેમના ગુરુ દ્વારા સેવા માટે વૈષ્ણવોને અપાયેલા સ્વ

Makarsankranti Utsav In Pushtimarg 2023

છબી
      ભોગીસંક્રાંતિ      આ દિવસ મકરસંક્રાંતિના એક દિવસ પહેલા આવે છે.આ દિવસે શ્રીજીને અભ્યંગ સ્નાન આપવામાં આવે છે. નવા લાલ રંગ છીટના વસ્ત્ર ,  વાઘા ઘેરદાર ,  પાઘ લાલ છીટ છજેદાર ,  સાદી ચંદ્રિકા અને ઠાડુ વસ્ત્ર સફેદ ધરવામાં આવે છે. શ્રીજીને ૪ કર્ણફૂલ ,  હીરા અને મોતીના આભૂષણો ધરવામાં આવે છે. શ્રીજીને ભોગમાં બુંદીલાડુ ,  છાસવડા ,  અળદ ના પુડલા ,  માખણ ,  ઘી ,  ગોળ ,  ખાંડની કટોરી ,  ૨ શાક ,  સેવ બિલસારું ,  પકોડીની કઢી , છૂટીદાળ , ૨ પ્રકાર ના ભૂજેના અને બુંદી છાસ ધરવામાં આવે છે. પરમનાંદદાસજી એ ગાયું છે: ભોગી ભોગ કરત સબ રસકો નંદનંદન જશોદાકો જીવન ગોપીન પ્રાણ પતિ સર્વસ્વકો || ૧ || તિલભર સંગ તજત નહીં નિજજન , ગાન કરત મનમોહન જસકો તિલતિલ ભોગ ધરત મનભાવન , પરમાનંદ સુખદેત હે રસકો || ૨ ||     મકરસંક્રાંતિ     મકરસંક્રાંતિની ઉજવણી સૂર્યના ઉત્તરાયણ પ્રવેશ સાથે ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે . મેષ , વૃષભ , મકર , કુંભ , ધનુ રાશિ વગેરે બાર રાશિમાં સૂર્યના બાર સંક્રમણો છે અને જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિ થાય છે. સૂર્યનો ઉત્તરાયણ પ્રવેશ

શ્રીમદ પ્રભૂચરણ શ્રી ગુસાંઈજી નું પ્રાગટ્ય

છબી
  શ્રી ગુસાંઈજી ના પ્રાગટ્ય ની ખૂબ ખૂબ વધાઈ શ્રી   ગુસાંઈજી       જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી ( શ્રી   ગુસાંઈજી )   નું પ્રાગટ્ય વિક્રમ  સંવ ત 1572 માં પોષ ( વ્રજ ) કૃ ષ્ણ   નવમી   ના દિવસે ચરણાટ માં થયું . જે દિવસે આપનું પ્રાગટ્ય થયું તે દિવસે એક બ્રાહ્મણ પ્રભુ શ્રી   વિઠ્ઠલનાથજી નું સ્વરૂપ લઈને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો , ત્યારે આપે આજ્ઞા કરી -" આજ પ્રભુ અને પુત્ર બંને પધાર્યા છે એટલે આમનું નામ    વિઠ્ઠલનાથજી રાખીશું .   વિઠ્ઠલ નો અર્થ   અજ્ઞાનિયો ને જ્ઞાન રૂપી પ્રકાશ બતાવવા વાળો એવો   થાય છે . આ બાળક પુષ્ટિમાર્ગ નો પૂર્ણ વિકાસ કરશે .      માગસર ( વ્રજ - પોષ ) વદી   આઠમ ના દિવસે રામદાસજી , શ્રીગિરિરાજજી ઉપર શ્રીનાથજી ના મંદિર માં શ્રીનાથજી ના શૃંગાર કરી રહ્યા હતા અને શ્રીકુંભનદાસજી કીર્તન કરી રહ્યા હતા .  ત્યારે શ્રીનાથજીએ શ્રીરામદાસજી અને   શ્રીકુંભનદાસજીને કહ્યું કે " રામદાસજી , કુંભનદાસજી તમે જાણો છો કે મારો જન્મદિવસ કાકાજી   ( શ

Pragtya of Ashtakshar mantra

છબી
  એક વખત ઉષ્ણકાળ ની ઋતુ હતી અને પ્રભુ(ભગવાન શ્રી કૃષ્ણ) નિકુંજ માં બિરાજી રહ્યા હતા. શ્વેત ધોતી ઉપરણા ધરેલા હતા. મસ્તક ઉપર પાગ ધરી હતી. પ્રભુ અલૌકિક શૃંગાર  માં ઉષ્ણકાળ માં સારંગ રાગ માં વીણાવાદન કરી રહ્યા હતા. પ્રભુ ની અંદર અલૌકિક સ્વરો પ્રગટ થઈ રહ્યા હતા. એ અલૌકિક  સ્વરો થી પ્રભુ ને શ્રી સ્વામીનિજી(શ્રી રાધાજી ) નું સ્મરણ થઈ આવ્યું.  એ સ્મરણ વિપ્રયોગ માં પરીવર્તિત થઈ ગયું ત્યારે આપશ્રી ની સમક્ષ શ્રીસ્વામીનિજી નું સ્વરૂપ સ્વત: પ્રગટ થઈ ગયું. તે જ સમયે  શ્રીસ્વામીનિજી ત્યાં પધાર્યા. ત્યારે આપશ્રી એ જોયું  કે હું તો પ્રભુ ના પરમ મિલન ના સુખ  ને હ્રદય માં લઈ ને આવી છું અને  અહીયાં તો કોણ છે? પ્રભુ કોઈ અન્ય સ્વામીનિજી સાથે વિહાર કરી રહ્યા છે. સ્વામીનિજીએ આ અલૌકિક દર્શન કર્યા ત્યારે આપશ્રી ને ક્રોધ આવી ગ્યો. આપશ્રીએ માન ધારણ  કર્યું. માન ધારણ કરીને આપશ્રી ત્યાં થી પધારી ગયા.      તે જ સમયે શ્રી સ્વામીનિજી ને લલિતાજી માર્ગ માં મળે છે. લલિતાજી શ્રીસ્વામીનિજી ના  અંતરંગ સખી છે. તે જ્યારે માર્ગ માં મળે છે ત્યારે શ્રીસ્વામીનિજી ને પૂછે છે "અરે આપ શા માટે  આટલા ક્રોધિત છો? શા માટે આપના મુ