Introduction of Shodas granth Part-2
ષોડશ ગ્રંથની ઐતિહાસિકતા
હવે
ઐતિહાસિક દષ્ટિએ આ ગ્રંથની રચનાની વિગતો જોઈએ
ક્રમાંક |
ગ્રંથનું
નામ |
રચના-સમય(સં.) |
સ્થળ |
કોના
માટે રચાયો |
૧. |
૧૫૪૯ |
ગોકુળ |
શ્રીયમુનાજીની
સ્તુતિ |
|
૨. |
બાલબોધ |
૧૫૫૦ |
_ |
નારાયણદાસ કાયસ્થ |
૩. |
સિદ્ધાંતમુક્તાવલી |
૧૫૫૫ |
_ |
અચ્ચુતદાસ |
૪. |
પુષ્ટિપ્રવાહમર્યાદા |
_ |
_ |
_ |
૫. |
સિદ્ધાંત-રહસ્ય |
૧૫૪૯ |
ગોકુળ |
દામોદરદાસ
હરસાની |
૬. |
નવરત્ન |
૧૫૫૮ |
ગોકુળ |
ગોવિંદ દુબે |
૭. |
અંત:કરણ
પ્રબોધ |
૧૫૮૭ |
અડેલ |
પોતાના
માટે |
૮. |
વિવેકધૈર્યાશ્રય |
_ |
_ |
અચ્ચ્યુતદાસ સારસ્વાત |
૯. |
કૃષ્ણાશ્રય |
૧૫૭૦ |
_ |
બુલા
મિશ્ર |
૧૦. |
ચતુ:શ્લોકી |
૧૫૮૦ |
_ |
રાણા વ્યાસ |
૧૧. |
ભક્તિવર્ધિની |
૧૫૫૨ |
ગુજરાત |
પુરુષોત્તમ
જોશી |
૧૨. |
જલભેદ |
_ |
_ |
_ |
૧૩. |
પંચપધાનિ |
_ |
_ |
_ |
૧૪. |
સંન્યાસ-નિર્ણય |
૧૫૫૧ |
_ |
નરહરિ સંન્યાસી |
૧૫. |
નિરોધલક્ષણ |
૧૫૬૬ |
_ |
રાજા
દુબે-માઘો દુબે |
૧૬. |
સેવાફલ |
૧૫૮૨ |
_ |
વિષ્ણુદાસ |
આપણને
પ્રશ્ન થાય કે આ સોળે ગ્રંથ શ્રીમહાપ્રભુજીએ જુદા જુદા સમયે, જુદા જુદા વૈષ્ણવો માટે રચ્યા છે. આજે આ સોળ ગ્રંથોને તેમના રચનાકાળના
અનુક્રમમાં મુકાયા નથી, તો તેમનો આ ક્રમ કોણે નક્કી કર્યો? તેની પાછળ શો હેતુ હશે?
શ્રીગુસાંઇજી પછી થયેલા ત્રણ વિદ્વાન આચાર્યોએ ષોડશ ગ્રંથની ક્રમ સંગતિ પોતપોતાની રીતે આપી છે. આ ત્રણ મહાનુભાવોએ આપેલી ક્રમ સંગતિ જોઈએ.
ક્રમ |
શ્રીહરિરાયજી |
શ્રીપુરુષોત્તમજી |
શ્રીદ્વારકેશજી |
૧. |
શ્રીયમુનાષ્ટક |
શ્રીયમુનાષ્ટક |
શ્રીયમુનાષ્ટક |
૨. |
બાલબોધ |
બાલબોધ |
બાલબોધ |
૩. |
સિદ્ધાંતમુક્તાવલી |
સિદ્ધાંતમુક્તાવલી |
સિદ્ધાંતમુક્તાવલી |
૪. |
પુષ્ટિપ્રવાહમર્યાદા |
પુષ્ટિપ્રવાહમર્યાદા |
સિદ્ધાંતરહસ્ય |
૫. |
સિદ્ધાંતરહસ્ય |
સિદ્ધાંતરહસ્ય |
નવરત્ન |
૬. |
અંત:કરણપ્રબોધ |
નવરત્ન |
અંત:કરણપ્રબોધ |
૭. |
નવરત્ન |
અંત:કરણપ્રબોધ |
વિવેકધૈર્યાશ્રય |
૮. |
વિવેકધૈર્યાશ્રય |
વિવેકધૈર્યાશ્રય |
કૃષ્ણાશ્રય |
૯. |
કૃષ્ણાશ્રય |
કૃષ્ણાશ્રય |
ચતુ:શ્લોકી |
૧૦. |
ચતુ:શ્લોકી |
ભક્તિવર્ધિની |
પુષ્ટિપ્રવાહમર્યાદા |
૧૧. |
ભક્તિવર્ધિની |
જલભેદ |
ભક્તિવર્ધિની |
૧૨. |
જલભેદ |
પંચપદ્યાની |
જલભેદ |
૧૩. |
પંચપદ્યાની |
ચતુ:શ્લોકી |
પંચપદ્યાની |
૧૪. |
સંન્યાસ-નિર્ણય |
સંન્યાસ-નિર્ણય |
સંન્યાસ-નિર્ણય |
૧૫. |
નિરોધલક્ષણ |
નિરોધલક્ષણ |
નિરોધલક્ષણ |
૧૬. |
સેવાફલ |
સેવાફલ |
સેવાફલ |
આ
ત્રણ ક્રમસંગતિ પૈકી શ્રીહરિરાયજીનો ક્રમ આજે સર્વસામાન્ય જણાય છે.
શ્રીપુરુષોતમજીની સંગતિમાં ચતુ:શ્લોકીનો અને શ્રીદ્વારકેશજીની સંગતિમાં
પુષ્ટિપ્રવાહમર્યાદાનો ક્રમ અલગ પડે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો